કુરુક્ષેત્ર (कुरुक्षेत्र) | |
— જિલ્લો — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 30°06′20″N 76°44′54″E / 30.1056329°N 76.7484283°E |
દેશ | ![]() |
રાજ્ય | હરિયાણા |
જિલ્લો | કુરુક્ષેત્ર |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વેબસાઇટ | kurukshetra.nic.in |
કુરુક્ષેત્ર હરિયાણા રાજ્યમાં આવેલું પ્રાચીન અને ઐતિહાસિક નગર છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું અને અહીં જ ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપેલો. તે સ્થળ આજે જ્યોતિસરના નામે ઓળખવામાં આવે છે.
સંદર્ભો
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.